ખેડૂતોની ફરિયાદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલઃ સુપ્રીમ કોર્ટે સમિતિની રચના કરી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ નવાબ સિંહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ-સત્તાવાળી સમિતિની રચના કરી હતી, જેથી શંભુ સરહદ પર વિરોધ કરી રહેલા ખેડૂતોની ફરિયાદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવામાં આવે. આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં લીલા દુકાળ જેવી સ્થિતિઃ ખેડૂતોએ કરી માગણીન્યાયાધીશ સૂર્યકાંત અને ઉજ્જલ ભુયાનની બેન્ચે સમિતિને એક સપ્તાહની અંદર તેની … Continue reading ખેડૂતોની ફરિયાદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલઃ સુપ્રીમ કોર્ટે સમિતિની રચના કરી