Welcome Back, Kejriwal: AAP નેતાઓ અને કાર્યકતાઓમાં ખુશીઓનો માહોલ, જાણો કોણે શું કહ્યું

નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP)ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ને CBI કેસમાં સુપ્રીમ કોર્ટે (Supreme court) જામીન આપી દીધા છે. આ સાથે જ અરવિંદ કેજરીવાલ માટે જેલની બહાર આવવાનો રસ્તો સાફ થઇ ગયો છે. જેના કારણે AAP નેતા અને કાર્યકાર્તામાં ખુશીઓનો માહોલ છે. દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને કેજરીવાલના નજીકના … Continue reading Welcome Back, Kejriwal: AAP નેતાઓ અને કાર્યકતાઓમાં ખુશીઓનો માહોલ, જાણો કોણે શું કહ્યું