તિરુપતિના પ્રસાદ મુદ્દે સાઉથના બે સુપરસ્ટાર આમનસામને, સોશિયલ મીડિયા પર છેડાયો જંગ

આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ભેળસેળનો મામલો સામે આવ્યા બાદ દેશમાં ભારે રોષ વ્યાપ્યો છે. પ્રસાદીના લાડવાઓમાં ચરબીની ભેળસેળને લઈને હવે સાઉથનાં બે મોટા એક્ટર પવન કલ્યાણ અને પ્રકાશ રાજ વચ્ચે વાકબાણના પ્રહારો થયા છે. આ મામલે જ્યારે આંધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને તેલુગુ ફિલ્મ સ્ટાર પવન કલ્યાણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી ત્યારે … Continue reading તિરુપતિના પ્રસાદ મુદ્દે સાઉથના બે સુપરસ્ટાર આમનસામને, સોશિયલ મીડિયા પર છેડાયો જંગ