મતાધિકાર: | મુંબઈ સમાચાર
નેશનલ

મતાધિકાર:

એકસાઈઝ પોલિસી કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અને ‘આપ’ના નેતા અરવિંદ કેજરીવાલની ધરપકડ થાય તો તેમણે રાજીનામું આપવું જોઈએ કે નહીં એ અંગે લોકોનો અભિપ્રાય મત દ્વારા માગવામાં આવી રહ્યો છે. આવા એક બૂથમાં કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન અને ભાજપના નેતા વિજય ગોયલ પોતાનો મત આપી રહ્યા છે. (પી.ટી.આઈ.)

સંબંધિત લેખો

Back to top button