કર્ણાટકના માંડ્યામાં ગણપતિ શોભાયાત્રા પર પથ્થરમારો, વિસ્તારમાં તણાવનો માહોલ
માંડ્યા: કર્ણાટકના મંડ્યા જિલ્લા(Mandya District)માં બુધવારે ગણપતિ શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી, ત્યાર બાદ સમગ્ર વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવ વધી ગયો છે. અહેવાલ મુજબ બદરીકોપ્પાલુના ભક્તો વિસર્જન માટે ગણેશ મૂર્તિઓ લઈ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. જ્યારે સરઘસ મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે કથિત રીતે એક મસ્જિદ … Continue reading કર્ણાટકના માંડ્યામાં ગણપતિ શોભાયાત્રા પર પથ્થરમારો, વિસ્તારમાં તણાવનો માહોલ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed