Ratan Tataના નિધન બાદ આ વ્યક્તિની થઇ રહી છે સૌથી વધુ ચર્ચા

ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું ગઇ કાલે રાત્રે નિધન થયું. રતન ટાટાના નિધન બાદ દેશ-વિદેશની મોટી હસ્તીઓ સહિત તેમના ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને તેમને યાદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેની નમ્રતા અને દયાળુ સ્વભાવની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન ટાટા પરિવારના એક સભ્યની પણ ઘણી ચર્ચા થઈ … Continue reading Ratan Tataના નિધન બાદ આ વ્યક્તિની થઇ રહી છે સૌથી વધુ ચર્ચા