Bihar માં બાબા સિદ્ધેશ્વર નાથના મંદિરમાં નાસભાગ મચી, 7 શ્રદ્ધાળુઓના મોત, 35 શ્રદ્ધાળુઓ ઘાયલ

જહાનાબાદ : બિહારના(Bihar)જહાનાબાદ જિલ્લામાં બાબા સિદ્ધેશ્વર નાથના મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં 3 મહિલાઓ સહિત 7 શ્રદ્ધાળુઓના મોત થયા છે. તેમજ 35 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. આ ઘટના મખદુમપુર બ્લોકના વાણાવર પહાડ વિસ્તારમાં બની હતી. આ નાસભાગની માહિતી મળતા જ વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મંદિર પરિસરમાં તૈનાત સુરક્ષા દળો અને સ્વયંસેવકોની મદદથી … Continue reading Bihar માં બાબા સિદ્ધેશ્વર નાથના મંદિરમાં નાસભાગ મચી, 7 શ્રદ્ધાળુઓના મોત, 35 શ્રદ્ધાળુઓ ઘાયલ