અજય સિંહનું આ પગલું સ્પાઇસજેટને બચાવી શકાશે! કંપની મોટી જાહેરાત કરી શકે છે

મુંબઈ: સ્પાઇસજેટ (Spice jet)ઘણા સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે, એવામાં કંપનીને નાણાકીય કટોકટીમાંથી બહાર કાઢવા માટે, કંપનીના પ્રમોટર અને ચેરમેન અજય સિંહ (Ajay Singh) એરલાઇનમાં10 ટકાથી વધુ હિસ્સો વેચી શકે છે. આ રાઉન્ડ સપ્ટેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. એરલાઇન નાણાકીય પડકારો, કાયદાકીય લડાઇઓ અને વિમાનોના ગ્રાઉન્ડિંગ જેવી સમસ્યાઓમાં સપડાઈ છે. કંપની … Continue reading અજય સિંહનું આ પગલું સ્પાઇસજેટને બચાવી શકાશે! કંપની મોટી જાહેરાત કરી શકે છે