24 કલાક બાદ બનશે ખાસ યોગ, ત્રણ રાશિના જાતકોના બેંક બેલેન્સમાં થશે વૃદ્ધિ…

હિંદુ ધર્મમાં અનેક વ્રત-પર્વાદિ વિશે માહિતી આપવામાં આવી છે અને એમાંથી જ એક એટલે હરતાલિકા તીજ. હરતાલિકા તીજનો તહેવાર આ વર્ષે છઠ્ઠી સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે ઉજવવામાં આવશે. આ દિવસે પરિણીત મહિલાઓ પતિની લાંબી ઉંમર માટે નિર્જલા વ્રત રાખે છે અને શિવ-પાર્વતીની પૂજા કરે છે. પરંતુ આ વખતની હરતાલિકા ખાસ હોય છે. પંચાગમાં આપવામાં આવેલી … Continue reading 24 કલાક બાદ બનશે ખાસ યોગ, ત્રણ રાશિના જાતકોના બેંક બેલેન્સમાં થશે વૃદ્ધિ…