સિંગાપોરની વહુ Vs બિહારી ગૌરવની લડાઈ, લાલુની પુત્રી ઉતરી ચૂંટણી મેદાનમાં

લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ પણ રાજકીય ક્ષેત્રે શ્રીગણેશ કર્યા છે. રાજકીય ક્ષેત્રે પ્રવેશ કરતાની સાથે જ ભાજપ લાલુ પરિવાર પર પ્રહારો કર્યા છે. રોહિણી આચાર્ય સારણથી ચૂંટણી લડશે તે લગભગ નક્કી છે. રોહિણીએ સોનપુરના હરિહરનાથ મંદિરમાં પૂજા કરીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. ચૂંટણી પ્રચારની શરૂઆત પહેલાં, રોહિણીએ તેમના પિતાના ચરણ સ્પર્શ કરીને તેમને … Continue reading સિંગાપોરની વહુ Vs બિહારી ગૌરવની લડાઈ, લાલુની પુત્રી ઉતરી ચૂંટણી મેદાનમાં