Navratriના ચોથા દિવસે આરાધો સ્કંદમાતા: માતા આપશે સંતાનનું સુખ! જાણો પૂજા-વિધિ

આજે નવરાત્રિનો પાંચમો દિવસ છે અને પાંચમા નોરતે દેવી દુર્ગાના પાંચમા સ્વરૂપ મા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. માતા સ્કંદમાતાની પૂજા કરવાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. સ્કંદમાતા પોતાના ભક્તોના તમામ કાર્ય પૂર્ણ કરે છે. તેમની આરાધનાથી અસંભવ કાર્યો પણ સંભવ બને છે. આ ઉપરાંત સ્કંદમાતાની પૂજા કરવાથી વ્યક્તિને સંતાન પ્રાપ્તિનું સુખ પણ પ્રાપ્ત થાય … Continue reading Navratriના ચોથા દિવસે આરાધો સ્કંદમાતા: માતા આપશે સંતાનનું સુખ! જાણો પૂજા-વિધિ