શ્યામાપ્રસાદ મુખરજીની મુસ્લિમ લીગ સાથેની યુતી, અડવાણીએ પાકની મુલાકાત અને ઝીણાની પ્રશંસા કરી હતી, કોંગ્રેસનો પલટ વાર

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર એમ કહીને પ્રહારો કર્યા હતા કે તેના મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગનો જ પ્રભાવ જોવા મળે છે. તેમના ચૂંટણી ઢંઢેરામાં મુસ્લિમોના વિકાસ માટેની જ વાતો છે. આ પછી કોંગ્રેસે પણ વળતો પ્રહાર કરતાં કહ્યું છે કે જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખરજીએ ઝીણાની મુસ્લિમ લીગ સાથે હાથ મેળવ્યા હતા. કોંગ્રેસે ક્યારે સમાધાન … Continue reading શ્યામાપ્રસાદ મુખરજીની મુસ્લિમ લીગ સાથેની યુતી, અડવાણીએ પાકની મુલાકાત અને ઝીણાની પ્રશંસા કરી હતી, કોંગ્રેસનો પલટ વાર