વાયનાડમાં જળતાંડવની વચ્ચે UNICEFનો ચોંકાવનારો રિપોર્ટ: દક્ષિણ એશિયામાં 60 લાખ બાળકો….

કેરળના વાયનાડમાં સતત પડી રહેલા વરસાદના લીધે થયેલા ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ છે. આ ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 116 લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન યુનિસેફનો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ભારે વરસાદ અને પૂરને લઈને ભયંકર દાવા કરવામાં આવ્યા છે. યુનિસેફનો દાવો છે કે માત્ર દક્ષિણ એશિયામાં જ … Continue reading વાયનાડમાં જળતાંડવની વચ્ચે UNICEFનો ચોંકાવનારો રિપોર્ટ: દક્ષિણ એશિયામાં 60 લાખ બાળકો….