સ્ટીલથી બનાવી હોત તો ના પડી હોત Chhatrapati Shivaji ની પ્રતિમા : નીતિન ગડકરી

મુંબઈ: મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજીની(Chhatrapati Shivaji)પ્રતિમા પડવાના મુદ્દે રાજકારણ ગરમાયું છે. વિધાનસભા ચૂંટણી પૂર્વે આ ઘટના બનતા સત્તારૂઢ ગઠબંધન એનડીએ બેકફૂટ પર છે. તેવા સમયે ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ કહ્યું છે કે જો છત્રપતિ શિવાજીની પ્રતિમા સ્ટીલથી બની હોત તો તે ક્યારેય પડી ન હોત. નીતિન ગડકરીએ કહ્યું કે દરિયાની નજીકના વિસ્તારોમાં લોખંડમાં કાટ … Continue reading સ્ટીલથી બનાવી હોત તો ના પડી હોત Chhatrapati Shivaji ની પ્રતિમા : નીતિન ગડકરી