Shahjahanpur accident: યુપીના શાહજહાંપુરમાં બસને ડમ્પરે ટક્કર મારી, 11 શ્રદ્ધાળુઓના મોત, 10થી વધુ ઘાયલો

સ્થાનિક લોકોએ જાન કર્યા બાદ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ક્રેનની મદદથી બસને ઊંચકીને સીધી કરી, ઈજાગ્રસ્તોને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવાયા હતા. કેટલાક મુસાફરોની હાલત ગંભીર બનતા પ્રાથમિક સારવાર બાદ સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. હજુ સુધી 11 લોકોના મોતના અહેવાલ છે. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ હોવાથી મૃત્યુઆંક વધી શકે … Continue reading Shahjahanpur accident: યુપીના શાહજહાંપુરમાં બસને ડમ્પરે ટક્કર મારી, 11 શ્રદ્ધાળુઓના મોત, 10થી વધુ ઘાયલો