કેજરીવાલના વચગાળાના જામીન પર વિચાર કરવા માટે SC તૈયાર, 7 મેના રોજ કરશે સુનાવણી

નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ અને રિમાન્ડ પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) ચાલી રહેલી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને વચગાળાના જામીન (Interim bail)આપવાની સંભાવના પર વિચાર કરશે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે આજે કહ્યું હતું કે તે મંગળવારે (7 મે)ના રોજ વચગાળાની જામીન … Continue reading કેજરીવાલના વચગાળાના જામીન પર વિચાર કરવા માટે SC તૈયાર, 7 મેના રોજ કરશે સુનાવણી