બજેટ સત્રમાં ભાજપ-‘આપ’ના સાંસદ આવ્યા સામસામે, સંજય સિંહે કહ્યું જેલનું બજેટ વધારો…

નવી દિલ્હી: આજે ગુરુવારે સંસદના બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભામાં બજેટ પર ચર્ચા યથાવત રહી હતી. આ ચર્ચા દરમિયાન આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સંજય સિંહે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે બજેટમાં સામાન્ય લોકો માટે કંઈ નથી. મોદી સરકારમાં હવે માત્ર એક જ યોજના બચી છે અને તે યોજના … Continue reading બજેટ સત્રમાં ભાજપ-‘આપ’ના સાંસદ આવ્યા સામસામે, સંજય સિંહે કહ્યું જેલનું બજેટ વધારો…