નવી દિલ્હી : ચૂંટણીના પ્રચારમાં ભલભલા ચતુર નેતાઓ પણ ઉત્સાહમાં આવીને મનફાવે તેવા નિવેદનો આપતા હોય છે. પછી જ્યારે તેના પર વિવાદ સર્જાય અને ભૂલનો અહેસાસ થાય એટલે માફી માંગતા હોય છે. પૂરી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સંબિત પાત્રાના (Sambit Patra) નિવેદનથી વિવાદ સર્જાયો હતો, ત્યારબાદ તેમણે મોડી રાત્રે માફી માંગી હતી, શું હતો બનાવ … Continue reading સંબિત પાત્રાએ માફી માંગી કહ્યું “શ્રી જગન્નાથજી વિશે મેં કરેલી ભૂલથી મારો અંતરાત્મા ખૂબજ દુખી – ભૂલ સુધારવા આગામી 3 દિવસ ઉપવાસ કરીશ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed