સાબરકાંઠાની હરણાવ નદીમાં નાહવા પડેલા બે યુવાનોના ડૂબી જવાથી મોત

સાબરકાંઠા: રાજ્યમાં છેલ્લા એક મહિનામાં તળાવ અને નદીમાં ડુબવાથી મોતની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પોળોમાં આવેલા હરણાવ નદીમાં ગઈકાલે સાંજે નાહવા પડેલા બે યુવાનોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. આ અંગે વિજયનગર પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે. આ અંગે વિજયનગર પોલીસ સ્ટેશનમાંથી મળેલ માહિતી મુજબ, વિજયનગર તાલુકાના … Continue reading સાબરકાંઠાની હરણાવ નદીમાં નાહવા પડેલા બે યુવાનોના ડૂબી જવાથી મોત