દરેક દેશમાંથી આપણને સમર્થન મળે તે શક્ય નથીઃ જાણો Dr. S. Jaishankarએ આમ શા માટે કહ્યું

મુંબઈઃ વિદેશ પ્રધાન એસ. જયશંકરે નાગપુર ખાતે એક બેઠક દરમિયાન જણાવ્યું હતું કે દરેક સમયે આપણને દરેક દેશમાંથી સમર્થન મળે તે શક્ય નથી. આમ કહેવા પાછળનું તેમનું કારણ માલદિવ સાથે ચાલી રહેલો વિવાદ છે. માલદીવ સાથેના તણાવ વિશે પૂછવામાં આવતા જયશંકરે કહ્યું કે રાજનીતિ એ રાજકારણ છે. હું કે કોઈ ખાતરી આપી શકે નહીં કે … Continue reading દરેક દેશમાંથી આપણને સમર્થન મળે તે શક્ય નથીઃ જાણો Dr. S. Jaishankarએ આમ શા માટે કહ્યું