‘સાચા સેવકમાં અહંકાર નથી હોતો…’ RSS વડા મોહન ભાગવત ભાજપ અને મોદીથી નારાજ!
નાગપુર: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થયા બાદ ફરી એક વાર ભારતીય જનતા પાર્ટી(BJP)ની આગેવાની હેઠળ NDA સરકાર રચાઈ છે. ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના વડા મોહન ભાગવત(Mohan Bhagwat) પહેલીવાર નિવેદન આપ્યું છે, આ નિવેદનમાં તેઓ ભાજપની કાર્યપદ્ધતીથી નારાજ હોય એવા તર્ક વિતર્કો થઇ રહ્યા. સોમવારે સ્વયંસેવકોને સંબોધતા ભાગવતે કહ્યું હતું કે … Continue reading ‘સાચા સેવકમાં અહંકાર નથી હોતો…’ RSS વડા મોહન ભાગવત ભાજપ અને મોદીથી નારાજ!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed