ભારતે ‘રતન’ ગુમાવ્યુંઃ જાણીતા ઉદ્યોગપતિ Ratan Tataનું નિધન
મુંબઈઃ દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થયું. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, ત્યારે બુધવારે રાતે તેમનું નિધન થયું. લાંબા સમયગાળાથી રતન ટાટા બીમાર હતા. તેમનું આજે 86 વર્ષની જૈફ વયે અવસાન થવાના સમાચારથી ઉદ્યોગજતમાં શોકની લાગણી વ્યાપી ગઈ, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક્સ પર ટવિટ કરીને દુખ વ્યક્ત કર્યું. … Continue reading ભારતે ‘રતન’ ગુમાવ્યુંઃ જાણીતા ઉદ્યોગપતિ Ratan Tataનું નિધન
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed