નવા ફોજદારી કાયદાઓ લાગુ થયા બાદ કેવી રીતે નોંધાવશો E-FIR ?

નવી દિલ્હી: આજ સોમવારથી દેશભરમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓ લાગુ થી ચૂક્યા છે. આ સાથે જ સંસ્થાનવાદી કાળના કાયદાઓને ખતમ કરી દેવામાં આવ્યા છે. આજસુધી આપણે IPC અને CRPCનો ઉલ્લેખ કરતાં આવ્યા છીએ તે પણ હવે ઇતિહાસ બની ચૂકી છે અને સાથે જ IEAને પણ ખતમ કરી દેવાયુ છે. આજથી ત્રણ નવા ફોજદારી કાયદાઓ લાગુ … Continue reading નવા ફોજદારી કાયદાઓ લાગુ થયા બાદ કેવી રીતે નોંધાવશો E-FIR ?