જાણો… RBI ગવર્નરની દ્રષ્ટિએ કોણ છે હાથી અને ઘોડા ? ઘોડાના ઉછળવાથી ડરી રહ્યા છે ગવર્નર…

નવી દિલ્હી : ભારતીય રિઝર્વ બેંકની(RBI)ત્રણ દિવસ લાંબી નાણાકીય નીતિ સમિતિની બેઠક પછી ગવર્નર શક્તિકાંત દાસે આ બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરી જેમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો અને તેને 6.50 પર જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ આરબીઆઈ ગવર્નરના ભાષણ દરમિયાન તેમણે વારંવાર ‘ઘોડા’ શબ્દનો ઉલ્લેખ કર્યો. આ અગાઉની નાણાકીય … Continue reading જાણો… RBI ગવર્નરની દ્રષ્ટિએ કોણ છે હાથી અને ઘોડા ? ઘોડાના ઉછળવાથી ડરી રહ્યા છે ગવર્નર…