જ્યારે Ratan Tataએ કહ્યું કે જોઈએ તો આખી Taj Hotel ઉડાવી દો પણ…

મુંબઈ: બુધવારે મોડી રાત્રે જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata) અંતિમ શ્વાસ લીધા અને આજે સાંજે એમનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો. રતન ટાટાના નિધન બાદથી જ દયાળુ અને પરોપકારી સ્વભાવને સાંભરી રહ્યા છે. પરંતુ 2008માં જ્યારે મુંબઈ પર આતંકવાદી હુમલો થાય ત્યારે આંતકવાદ સામે બાથ ભીડવાની અને હાર નહીં માનવાની રતન ટાટાની હિંમત … Continue reading જ્યારે Ratan Tataએ કહ્યું કે જોઈએ તો આખી Taj Hotel ઉડાવી દો પણ…