રાષ્ટ્રપતિ ભવનના ‘દરબાર હોલ’ અને ‘અશોક હોલ’ના નામ બદલાયા, પ્રિયંકા ગાધીએ કહ્યું…..

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનના પ્રતિષ્ઠિત ‘દરબાર હોલ’ અને ‘અશોક હોલ’ના નામ ગુરુવારે બદલીને અનુક્રમે ‘ગણતંત્ર મંડપ’ અને ‘અશોક મંડપ’ કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નામ બદલવા પર ખુશી વ્યક્ત કરી છે. ગુરુવારે (24 જુલાઈ) રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં આ માહિતી આપવામાં આવી છે. તાજેતરના સમયમાં ઘણી મોટી ઇમારતો અને રસ્તાઓના … Continue reading રાષ્ટ્રપતિ ભવનના ‘દરબાર હોલ’ અને ‘અશોક હોલ’ના નામ બદલાયા, પ્રિયંકા ગાધીએ કહ્યું…..