Ram Mandir: રામ દરબાર ક્યારે થશે તૈયાર, મંદિરનું કેટલું કામ બાકી, જાણો અપડેટ

અયોધ્યાઃ રામ મંદિરનું ભૂમિપૂજન થઈ ગયું અને લાખો શ્રદ્ધાળુઓએ દર્શન પણ કર્યા, પરંતુ હજું સુધી નિર્માણનું કામ પૂરું થયું નથી. ત્યારે મંદિર સંપૂર્ણપણે ક્યારે તૈયાર થશે તે અંગેના મહત્વના અપડેટ આવ્યા છે.(Update on Rammandir)રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રામલલાના દર્શન કરવા માટે દરરોજ હજારો ભક્તો અહીં પહોંચી રહ્યા છે. રામ મંદિરના પહેલા … Continue reading Ram Mandir: રામ દરબાર ક્યારે થશે તૈયાર, મંદિરનું કેટલું કામ બાકી, જાણો અપડેટ