Ram Mandir VIP Darshan: આજથી ફરી શરૂ થશે VIP દર્શન, વિશિષ્ઠ અને આરતી પાસની સુવિધા પણ ફરી શરૂ થયા

અયોધ્યા: રામ નવમીના મેળાને કારણે બંધ કરાયેલી વીઆઈપી દર્શનની વ્યવસ્થા શનિવારથી ફરી શરૂ થશે (VIP Darshan Ram Mandir Ayodhya). રામનવમીના મેળામાં ભારે ભીડ આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને રામ મંદિર ટ્રસ્ટે 18 એપ્રિલ સુધી VIP દર્શન અને પાસ દ્વારા દર્શન પર પ્રતિબંધ મૂક્યો હતો. જેમણે 15 એપ્રિલથી 18 એપ્રિલ સુધી સ્લોટ બુક કરાવ્યા હતા તેમના પાસ … Continue reading Ram Mandir VIP Darshan: આજથી ફરી શરૂ થશે VIP દર્શન, વિશિષ્ઠ અને આરતી પાસની સુવિધા પણ ફરી શરૂ થયા