Lok Sabha Speaker: ‘વડા પ્રધાનના ઈરાદા સાફ નથી’ રાહુલ ગાંધીએ આવુ કેમ કહ્યું?

નવી દિલ્હી: લોકસભાના સ્પીકર પદ માટે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે સહમતી ન સંધાતા ઐતિહાસિક ચૂંટણી(Lok Sabha Speaker election) થવા જઈ રહી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul Gandhi)એ મંગળવારે સવારે કહ્યું કે લોકસભાના ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને આપવાની પરંપરા રહી છે અને જો નરેન્દ્ર મોદી સરકાર આ પરંપરાનું પાલન કરશે તો સ્પીકરની ચૂંટણીમાં સમગ્ર … Continue reading Lok Sabha Speaker: ‘વડા પ્રધાનના ઈરાદા સાફ નથી’ રાહુલ ગાંધીએ આવુ કેમ કહ્યું?