Rajendra Nagar Tragedy: દિલ્હી હાઇકોર્ટ પહોંચ્યો સમગ્ર મામલો, વિદ્યાર્થીઓની સુરક્ષા અને વળતરની માંગ

નવી દિલ્હી : દિલ્હીના રાજેન્દ્ર નગરમાં(Rajendra Nagar Tragedy) IASની તૈયારી કરી રહેલા ત્રણ વિદ્યાર્થીઓના મોતનો મામલો જોર પકડી રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપે AAP સરકાર પર નિશાન સાધ્યા બાદ હવે આ મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો છે. રાષ્ટ્રીય પ્રવાસી મંચે આ મુદ્દે દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. રાષ્ટ્રીય પ્રવાસી મંચે પોતાની અરજીમાં દિલ્હી … Continue reading Rajendra Nagar Tragedy: દિલ્હી હાઇકોર્ટ પહોંચ્યો સમગ્ર મામલો, વિદ્યાર્થીઓની સુરક્ષા અને વળતરની માંગ