Rajendra Nagar Tragedy: દિલ્હી હાઇકોર્ટ પહોંચ્યો સમગ્ર મામલો, વિદ્યાર્થીઓની સુરક્ષા અને વળતરની માંગ
નવી દિલ્હી : દિલ્હીના રાજેન્દ્ર નગરમાં(Rajendra Nagar Tragedy) IASની તૈયારી કરી રહેલા ત્રણ વિદ્યાર્થીઓના મોતનો મામલો જોર પકડી રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપે AAP સરકાર પર નિશાન સાધ્યા બાદ હવે આ મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો છે. રાષ્ટ્રીય પ્રવાસી મંચે આ મુદ્દે દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. રાષ્ટ્રીય પ્રવાસી મંચે પોતાની અરજીમાં દિલ્હી … Continue reading Rajendra Nagar Tragedy: દિલ્હી હાઇકોર્ટ પહોંચ્યો સમગ્ર મામલો, વિદ્યાર્થીઓની સુરક્ષા અને વળતરની માંગ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed