એલર્ટઃ બાંદ્રા, ઉધના પછી પાટનગર દિલ્હીમાં રેલવે પ્રશાસન બન્યું સતર્ક, વિશેષ વ્યવસ્થા કરી

ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ અને મધ્ય રેલવેએ ગોરખપુર માટે વિશેષ ટ્રેનની કરી જાહેરાત (અમારા પ્રતિનિધિ તરફથી)નવી દિલ્હીઃ મુંબઈના બાંદ્રા ટર્મિનસ ખાતે ટ્રેન પકડવાના ચક્કરમાં દોડધામ થયા પછી પ્રવાસીઓની ધક્કામુક્કીને કારણે નાસભાગ થઈ હતી, જ્યારે ગુજરાતના ઉધનામાં પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યા પાટનગર દિલ્હીના રેલવે સ્ટેશનમાં પર પણ પ્રશાસન સતર્ક બની ગયું છે. દિવાળી અને છઠ … Continue reading એલર્ટઃ બાંદ્રા, ઉધના પછી પાટનગર દિલ્હીમાં રેલવે પ્રશાસન બન્યું સતર્ક, વિશેષ વ્યવસ્થા કરી