Rahul Gandhi એ યુપીના સીએમ યોગી આદિત્યનાથને લખ્યો પત્ર, કરી આ માંગ

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશમાં હવે દલિત યુવકની હત્યાને લઇને રાજકારણ ગરમાયું છે. જેમાં કોંગ્રેસના નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ(Rahul Gandhi)મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તેમના સંસદીય ક્ષેત્રમાં અર્જુન પાસીની હત્યા અંગે પત્ર લખ્યો છે. તેમણે સીએમને પત્ર લખીને હત્યાના કથિત આરોપી વિશાલ સિંહની ધરપકડ કરવાની માંગ કરી છે. હત્યારા વિશાલ સિંહની ધરપકડ માટે પત્ર લખ્યો … Continue reading Rahul Gandhi એ યુપીના સીએમ યોગી આદિત્યનાથને લખ્યો પત્ર, કરી આ માંગ