Rahul Gandhi એ અલગ જ અંદાજમાં ભાજપ પર કર્યો પ્રહાર, જાણો શું કહ્યું

પ્રયાગરાજ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ(Rahul Gandhi)પ્રયાગરાજના સંવિધાન સન્માન સંમેલનમાં અલગ જ અંદાજમાં ભાજપ પર પ્રહાર કર્યો હતો. તેમણે ભાજપને ગુરુ માનતા હોવાનું નિવેદન આપ્યું હતું. જેના પગલે લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે હું વર્ષ 2004 થી રાજકારણમાં છું અને ભાજપના લોકોને મારા ગુરુ માનું છું. તેમણે ઘણું બધુ શીખવ્યું છે. તેમના … Continue reading Rahul Gandhi એ અલગ જ અંદાજમાં ભાજપ પર કર્યો પ્રહાર, જાણો શું કહ્યું