Rahul Gandhi એ પહેલા સેનામાં કામ કરવું જોઇએ: વી.કે.સિંહ

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અગ્નિવીર યોજનાને(Agniveer Yojana) લઈને લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election 2024) વચ્ચે રાજકીય રેલીઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) વચન આપ્યું છે કે ઇન્ડી ગઠબંધન સરકાર સત્તામાં આવ્યા બાદ તેઓ દેશમાં અગ્નિવીર યોજનાનો અંત લાવશે. આ સમગ્ર મુદ્દા … Continue reading Rahul Gandhi એ પહેલા સેનામાં કામ કરવું જોઇએ: વી.કે.સિંહ