કેરળ પહોંચ્યા રાહુલ ગાંધીઃ અસરગ્રસ્તોને કહ્યું, પિતાને ગુમાવવાનું…

વાયનાડઃ કેરળના ભૂસ્ખલનગ્રસ્ત વાયનાડમાં ૩૦૦૦થી વધુ બચાવકર્મીઓની ટીમ સાથે મુંડાકાઇ ક્ષેત્રમાં વ્યાપક શોધ અભિયાન ચાલી રહ્યું હોવાથી અધિકારીઓ અને સ્થાનિકો હજુ પણ ગુમ થયેલા લોકોની ચોક્કસ સંખ્યા નક્કી કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, જ્યારે ગુમ થયેલા સંખ્યા પણ અસ્પષ્ટ છે ત્યારે આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વાયનાડ પહોંચીને પીડિતોની મુલાકાત લીધી હતી.વાયનાડમાં પરિસ્થિતિની સમીક્ષા … Continue reading કેરળ પહોંચ્યા રાહુલ ગાંધીઃ અસરગ્રસ્તોને કહ્યું, પિતાને ગુમાવવાનું…