રાહુલ ગાંધીનો મોદી સરકાર પ્રહાર, કહ્યું UPSC ના બદલે RSSથી થઈ રહી છે ભરતી, અનામત છીનવવાનો પ્રયાસ

નવી દિલ્હી : કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ(Rahul Gandhi)ફરી એકવાર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે UPSC દ્વારા હાથ ધરવામાં આવેલી ભરતીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ સરકાર યુપીએસને બદલે આરએસએસ દ્વારા મોટી જગ્યાઓ માટે ભરતી કરી રહી છે. અનામત ખુલ્લે આમ છીનવાઈ રહ્યું રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદી … Continue reading રાહુલ ગાંધીનો મોદી સરકાર પ્રહાર, કહ્યું UPSC ના બદલે RSSથી થઈ રહી છે ભરતી, અનામત છીનવવાનો પ્રયાસ