Rahul Gandhi રાયબરેલીમાં મૃતક દલિત યુવકના પરિવાર મળ્યા,પણ કોલકાતા વિષે બોલવાનું ટાળ્યું

રાયબરેલી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે મંગળવારે તેમના સંસદીય મતવિસ્તાર રાયબરેલી(Raebareli)ના નસીરાબાદમાં પહોંચ્યા હતા. નસીરાબાદમાં થોડા દિવસ પહેલા એક દલિત યુવકની હત્યા થઇ હતી, રાહુલ ગાંધી મૃતક યુવકના પરિવારને મળ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે અહીં હાજર તમામ લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે, કારણ કે એક દલિત યુવકની હત્યા … Continue reading Rahul Gandhi રાયબરેલીમાં મૃતક દલિત યુવકના પરિવાર મળ્યા,પણ કોલકાતા વિષે બોલવાનું ટાળ્યું