શનિના નક્ષત્રમાં કરશે રાહુ ગોચર, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…

જ્યોતિષશાસ્ત્રમાં રાહુ અને કેતુ બંને ગ્રહોને માયાવી ગ્રહ તરીકે ઓળખાવવામાં આવ્યા છે અને હવે આ માયાવી ગ્રહ રાહુ પણ શનિની જેમ જ તમામ રાશિના જાતકોને ફળ આપે છે. હાલમાં રાહુ ગુરુના ઘરે મીન રાશિ અને પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં બિરાજમાન છે. ત્રણ દિવસ બાદ એટલે કે 8મી જુલાઈના રોજ રાહુ શનિના નક્ષત્ર ઉત્તરાભાદ્રપદમાં પ્રવેશ કરી રહ્યા છે. … Continue reading શનિના નક્ષત્રમાં કરશે રાહુ ગોચર, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…