Bharat Bandh : બિહારમાં પ્રદર્શનકારીઓએ નેશનલ હાઇવે બ્લોક કર્યો, માયાવતીએ આપ્યું બંધને સમર્થન

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રીમીલેયર અને અનામતની અંદર અનામત લાગુ કરવાના નિર્ણયને લઇને દલિત અને આદિવાસી સંગઠને દેશભરના 14 કલાકના બંધનું(Bharat Bandh)એલાન આપ્યું છે. જેમાં બિહારના જહાનાબાદમાં પ્રદર્શનકારીઓએ ભારત બંધના સમર્થનના નેશનલ હાઇવે 83 ને બ્લોક કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત પટનામાં પણ આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ ભારત … Continue reading Bharat Bandh : બિહારમાં પ્રદર્શનકારીઓએ નેશનલ હાઇવે બ્લોક કર્યો, માયાવતીએ આપ્યું બંધને સમર્થન