યુપીમાં રાજકીય સંકટ વચ્ચે પીએમ મોદી યોગી આદિત્યનાથ માટે શું બોલી ગયા કે….

નવી દિલ્હી: દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે પીએમ મોદી સાથે બીજેપી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બે દિવસીય મુખ્યમંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી, જ્યાં તમામ મુખ્યમંત્રીઓને તેમના રાજ્યોમાં સુશાસન માટે મિશન મોડમાં કામ કરવા માટેનું સૂચન કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં, આ બેઠક દિલ્હીમાં બે દિવસ સુધી ચાલી હતી, જેમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી … Continue reading યુપીમાં રાજકીય સંકટ વચ્ચે પીએમ મોદી યોગી આદિત્યનાથ માટે શું બોલી ગયા કે….