રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અડવાણીને ઘરે જઇ ભારત રત્ન આપ્યો
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે 31 માર્ચના રોજ ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા અને દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીની તેમના નિવાસસ્થાને જઇ મુલાકાત કરી હતી અને તેમને ભારતરત્ન એવોર્ડથી સન્માનિત કર્યા હતા. ભારતરત્ન એવોર્ડ દેશનું સર્વોચ્ચ સન્માન છે. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને … Continue reading રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અડવાણીને ઘરે જઇ ભારત રત્ન આપ્યો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed