બાંગ્લાદેશમાં રાજકીય સંકટઃ શેખ હસીનાને બ્રિટન-અમેરિકાના દરવાજા બંધ, જાણો કેમ?

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં પીએમ પદેથી રાજીનામું આપ્યા પછી શેખ હસીનાએ ભારતનું શરણું લીધું છે, પરંતુ હવે અમેરિકા અને બ્રિટનને એન્ટ્રી આપવાની મનાઈ કરી છે. શેખ હસીનાએ રાજીનામું આપ્યા પછી ભારતમાં આવ્યા પછી હવે આગામી 48 કલાકમાં ભારત છોડીને અન્ય દેશમાં જવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે લંડન જવાની અટકળો વચ્ચે બ્રિટને પોતાના દેશમાં એન્ટ્રી આપવાની … Continue reading બાંગ્લાદેશમાં રાજકીય સંકટઃ શેખ હસીનાને બ્રિટન-અમેરિકાના દરવાજા બંધ, જાણો કેમ?