32,000 લાભાર્થીને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મંજૂરી પત્ર વર્ચ્યુઅલી આપ્યા

રાંચી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વર્ચ્યુઅલી પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામિણ (પીએમએવાય-જી) હેઠળ 32,000 લાભાર્થીઓને મંજૂરી પત્રનું વિતરણ કર્યું હતું અને આ ઘરોના બાંધકામ માટે રૂ. 32 કરોડની ફાળવણી કરી હતી.તેમણે આવી જ રીતે આખા દેશના કુલ 46,000 પીએમએવાય-જીના લાભાર્થીઓને વર્ચ્યુઅલી ઘરની ચાવીનું વિતરણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે ઝારખંડમાં ગરીબો માટે પ્રધાનમંત્રી … Continue reading 32,000 લાભાર્થીને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મંજૂરી પત્ર વર્ચ્યુઅલી આપ્યા