‘મજબુરી નહીં, પણ મજબૂતી માટે રીફોર્મ કરીએ છીએ’ વડા પ્રધાન મોદીનું લાલ કિલ્લા પરથી દેશને સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાના પ્રાચીર પરથી ત્રિરંગો ફરકાવ્યો હતો. તેઓ સતત 11મી વખત રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે. રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે, વડા પ્રધાન મોદીએ કહ્યું કે આજનો દિવસ અસંખ્ય ‘સ્વતંત્રતા પ્રેમીઓ’ને શ્રદ્ધાંજલિ આપવાનો છે જેમણે દેશ માટે પોતાનું બલિદાન આપ્યું. આ દેશ તેમનો ઋણી છે. વડા પ્રધાન મોદીએ કહ્યું કે … Continue reading ‘મજબુરી નહીં, પણ મજબૂતી માટે રીફોર્મ કરીએ છીએ’ વડા પ્રધાન મોદીનું લાલ કિલ્લા પરથી દેશને સંબોધન