અયોધ્યાથી પરત ફરી PM મોદીએ ‘પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના’ની કરી જાહેરાત, જાણો સમગ્ર હકીકત?

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગને સંપન્ન કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી સોલાર સ્કીમ (PM solar scheme)ની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે અયોધ્યામાં રામલલ્લાના જીવન અભિષેક પ્રસંગે તેમનો સંકલ્પ વધુ મજબૂત થયો કે દેશવાસીઓના ઘરની છત પર સોલાર સિસ્ટમ હોવી જોઈએ. પીએમ મોદીની જાહેરાત અનુસાર, એક યોજના (pradhan … Continue reading અયોધ્યાથી પરત ફરી PM મોદીએ ‘પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના’ની કરી જાહેરાત, જાણો સમગ્ર હકીકત?