PM મોદીએ અયોધ્યામાં કર્યા રામ લલ્લાના દર્શન, રોડ શોમાં ઉમટ્યા હજારો સમર્થકો

અયોધ્યા: લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યા પહોંચ્યા છે. આ વર્ષે જાન્યુઆરીમાં રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ PM મોદીએ આજે ​​પહેલીવાર અયોધ્યાની મુલાકાત લીધી હતી. PM મોદીએ સૌથી પહેલા રામલલ્લાના દર્શન કર્યા હતા. મંદિરમાં વડા પ્રધાન મોદી રામલલ્લાના સાષ્ટાંગ દંડવત નમન કર્યા હતા. આ પછી તેમણે … Continue reading PM મોદીએ અયોધ્યામાં કર્યા રામ લલ્લાના દર્શન, રોડ શોમાં ઉમટ્યા હજારો સમર્થકો