Kargil Vijay Diwas: પીએમ મોદી લદ્દાખમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપશે, શહીદોની પત્નીઓ સાથે પણ વાત કરશે

નવી દિલ્હી : ભારત 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની(Kargil Vijay Diwas) રજત જયંતિ ઉજવી રહ્યું છે. 25 વર્ષ પહેલા આ દિવસે ભારતીય સેનાએ પોતાની બહાદુરી અને હિંમતથી ભારતમાં ઘૂસેલા પાકિસ્તાની સેના અને તેના ઘૂસણખોરોને ભગાડી દીધા હતા. આ અવસર પર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ શુક્રવારે લદ્દાખમાં કારગિલ યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ … Continue reading Kargil Vijay Diwas: પીએમ મોદી લદ્દાખમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપશે, શહીદોની પત્નીઓ સાથે પણ વાત કરશે