ચૂંટણી પ્રચારમાં વડા પ્રધાને 421 વખત મંદિર-મસ્જિદ અને ભાગલાવાદી મુદ્દા પર વાત કરી: ખડગે

નવી દિલ્હી: કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતાં કહ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા ધર્મ અને જાતીના નામે મતો માગવાની અપીલ ન કરવામાં આવે એવા નિર્દેશ આપવામાં આવ્યા હોવા છતાં તેમણે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાનના ભાષણોમાં 421 વખત મંદિર-મસ્જિદના અને વિભાજનકારી મુદ્દાઓ પર વાત કરી હતી.ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે પત્રકારોને … Continue reading ચૂંટણી પ્રચારમાં વડા પ્રધાને 421 વખત મંદિર-મસ્જિદ અને ભાગલાવાદી મુદ્દા પર વાત કરી: ખડગે