PM મોદીની મોહમ્મદ યુનુસ સાથે વાતચીત “હિન્દુઓની સુરક્ષાની આપી ખાતરી”

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસ સાથે ફોન પર વાત કરીને બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. વડા પ્રધાને બાંગ્લાદેશ લોકતાંત્રિક, સ્થિર, શાંતિપૂર્ણ અને પ્રગતિશીલ થવા માટે ભારતના સમર્થનનું પુનરાવર્તન કર્યું છે. ઉપરાંત પ્રોફેસર યુનુસે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને તમામ લઘુમતીઓની સુરક્ષા અને રક્ષણની ખાતરી આપી હતી. વડાપ્રધાન મોદીએ … Continue reading PM મોદીની મોહમ્મદ યુનુસ સાથે વાતચીત “હિન્દુઓની સુરક્ષાની આપી ખાતરી”