બાંગ્લાદેશી, રોહિંગ્યાની ઘૂસણખોરી ઝારખંડ સામેનું મોટું સંકટ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી

જમશેદપુર (ઝારખંડ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાજ્યમાં સત્તાધારી જેએમએમના નેતૃત્વ હેઠળની સરકાર પર વોટ બેંકની રાજનીતિ કરવા માટે બાંગ્લાદેશી અને રોહિંગ્યાના આશ્રય આપવાનો ગંભીર આરોપ કર્યો હતો.તેમણે કહ્યું હતું કે પાડોશી રાજ્યોમાંથી આવી રહેલા ઘૂસણખોરો ઝારખંડ માટે મોટું સંકટ છે અને તેમને કારણે સંથાલ પરગણા અને કોલ્હાન ક્ષેત્રમાં ડેમોગ્રાફી બદલાઈ રહી છે.બાંગ્લાદેશી અને રોહિંગ્યા … Continue reading બાંગ્લાદેશી, રોહિંગ્યાની ઘૂસણખોરી ઝારખંડ સામેનું મોટું સંકટ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી